ભગવાન ખોવાયા છે!?
ભગવાન ખોવાયા છે!? જરિયાન વસ્ત્રોના વાઘા અહીં જ મૂકી, સોનેરી સિક્કાના કુંભ એમ જ છોડી, રત્નજડિત સિંહાસનો ખાલીખમ રાખી, છપ્પનભોગના થાળ હડસેલી, ભગવાન ખોવાયા છે. જોઉં તો છબીઓમાં કંડારેલા આકારો અકબંધ; અને ચહેરો સાવ જ ગાયબ! આભૂષણો-અસ્ત્રો-શસ્ત્રો ને મૂર્તિઓ સઘળી ત્યાંની ત્યાં જ અને મુખ સાવ સીધું સપાટ! ધૂપ-દિપ-હવનની સુગંધી માયાજાળ ત્યજી, ઝાલર-પંખા અને રેશમી…