શબ્દો અગ્નિ તણો સંગ ન પામતાં સુધી નિસ્તેજ ટાઢા જ્યમ કૉલસા રહે, શબ્દો રહે નિષ્પ્રભ તેમ, જ્યાં સુધી જ્વાલા નહીં સર્જનની પ્રજાળે. ~ પ્રહ્લાદ પારેખ ( ચૂંટેલી કવિતા)
શબ્દો અગ્નિ તણો સંગ ન પામતાં સુધી નિસ્તેજ ટાઢા જ્યમ કૉલસા રહે, શબ્દો રહે નિષ્પ્રભ તેમ, જ્યાં સુધી જ્વાલા નહીં સર્જનની પ્રજાળે. ~ પ્રહ્લાદ પારેખ ( ચૂંટેલી કવિતા)